top of page
Search

કાળધર્મ : સાધ્વીજી શ્રી વ્રતરતા શ્રીજી મ.સા

Updated: Jul 30, 2019



પ. પુ સાગરાનંદ સુરી સમુદાય ના પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષરતા શ્રીજી મ.સા ના શિષ્યા સાધ્વીજી શ્રી વ્રતરતા શ્રીજી મ.સા (ઉમર 74 વર્ષ દિક્ષા પયાૅય 47 વર્ષ) આજ રોજ 29/7/20 9 ના સવારે 9.10 કલાકે નવકાર મંત્ર નુ સ્મરણ કરતાં સમાધિ પૂર્વક કાલધર્મ પામ્યા છે.


તેમની પાલખીયાત્રા ના ચડાવા બપોરે 4.00 કલાકે સીમા રો હાઉસ, શિવ શક્તિ સ્વીટ ની ગલીમાં, ધોડદોડ રોડ, સુરત, મુકામે બોલાવવામાં આવશે.

પાલખી યાત્રા 4.30 કલાકે સીમા રો હાઉસ ઘોડદોડ રોડ થી નિકળી અઠવાલાઇન્સ ઉપાશ્રય થઈ ઉમરા ઉપાશ્રય થઈ ઉમરા સ્મશાન ભુમી ખાતે જશે.

Recent Posts

See All

4 Digambar Diksha at Hiran Magri Sector - Udaipur

उदयपुर - राजस्थान आदिनाथ दिगम्बर चेरिटेबल ट्रस्ट द्वारा 15 अगस्त को आचार्य वैराग्यनंदी व आचार्य सुंदर सागर महाराज के सानिध्य में हिरन...

Kommentare

Mit 0 von 5 Sternen bewertet.
Noch keine Ratings

Rating hinzufügen
bottom of page