
પૂજ્ય સાધ્વીજી ભગવંત સુલક્ષીતા શ્રીજી મહારાજ સાહેબ (સાગર સમુદાય ) કાલધર્મ પામ્યા છે સાંજે ૬:૧૫ વાગે નવકાર મંત્ર નુ સ્મરણ કરતા કાળધર્મ પામેલ છે. ચડાવા સવારે ૮:૩૦ વાગે પાલખી કાલે રવિવાર 28-July સવારે ૯ વાગે કાઢવા મા આવશે પ્રશમ સાધના ભવન, વીતરાગ ફ્લેટ ની સામે, પી.ટી. કોલેજ રોડ શાંતિવન, પાલડી, અમદાવાદ લઇ જવામાં આવશે.